sayyamnews

Follow:
26 Articles

ડ્રગ્સ ટેસ્ટમાં પકડાતા ગુજરાત ટાઇટન્સના આ બોલરને IPL છોડીને જવું પડ્યું

સાઉથ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર કગિસો રબાડાએ IPL પડતી મૂકવા પાછળ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રબાડાએ ડ્રગ્સ…

મધ્યપ્રદેશની 19 વર્ષીય મોડેલનો સુરતમાં આપઘાત, પરિવારે જુઓ શું કહ્યું…

સુરતના સારોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે જ્યાં મધ્યપ્રદેશની એક મોડેલ યુવતીએ રુમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે.…

ગુજરાતમાં NEETની પરીક્ષામાં ચોરીની આશંકા, 75 લાખથી 1 કરોડમાં 650+ માર્ક્સ આપવાનું સેટીંગ?

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET (UG)ની પરીક્ષા આવતીકાલે 4 મે, 2025ના લેવાશે. પરીક્ષામાં બપોરના 2:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધી…

Tags:

અમરેલીના ધારીમાં મદરેસાના મૌલાનાની ધરપકડ, ‘પાકિસ્તાન’ અને ‘અફઘાનિસ્તાન’ સાથે કનેક્શન હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ ઘટનાને પગલે અમરેલી પોલીસના સ્પેશિયલ…

પરબધામના મહંત કરસનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક, ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

પરબધામ જેને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ માનવામાં આવ છે, આ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ…

Tags:

આર્જેન્ટિના અને ચિલીમાં ભયાનક ભૂકંપનો આંચકો, લોકો ઘર છોડી ભાગ્યા

આર્જેન્ટિના સહિત ચિલીના કેટલાક ભાગોમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4ની…

IPL 2025 : હૈદરાબાદને 38 રનથી હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં ગુજરાતની ટીમે હૈદરાબાદને 38 રનથી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી

દિલ્હી સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી, યુપી, હરિયાણામાં ભરઉનાળે વરસાદ વરસ્યો છે. દિલ્હીમાં વાવાઝોડા સાથે ધમાકેદાર વરસાદ…

13 વર્ષનો છોકરો બાપ? વિદ્યાર્થી સાથે ભાગેલી સુરતની શિક્ષિકાનો ચોંકાવનારો ખુલાસો

ગુરુ શિષ્યને લાંછન લગાડતો કિસ્સો હાલ સુરતમાં બન્યો છે. સુરતની શિક્ષિકા અને વિદ્યાર્થીનો કિસ્સો આખા રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે. સુરતની…

ભારતની પાકિસ્તાન પર ફરી ડિજિટલ સ્ટ્રાઇક, આ પાક ક્રિકેટરોના INSTA અકાઉન્ટ બ્લોક

બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. જેના પગલે પાકિસ્તાન સામે ભારત સરકાર જબરદસ્ત…

- Advertisement -
Ad image