ગુજરાત

ગણેશ ચતુર્થી વિશેષ: શહેરના વિવિધ વિસ્તારોમાં બિરાજ્યા ગણપતિ બાપ્પા

ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ સોસાયટી, મંડળો અને વિસ્તારોમાં તેમજ…

ગુજરાતમાં હજુ 2 દિવસ મેઘમહેર! ગોધરામાં 3 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલીક જગ્યાએ…

ચાંદખેડા વોર્ડ ખાતે કોંગ્રેસની મોંઘવારી વિરોધી રેલી, કોંગ્રેસ મહિલા વોર્ડ પ્રમુખ રમીલા ગેલોતરની આગેવાની હેઠળ યોજાઈ રેલી

અમદાવાદના ચાંદખેડા વોર્ડ ખાતે વધતી જતી મોંઘવારીના વિરોધમાં મોંઘવારી વિરોધી રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું આયોજન કોંગ્રેસ…

એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરિષ્ઠ પત્રકાર પદ્મકાંત ત્રિવેદીની વરણી

એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરિષ્ઠ પત્રકાર અને વીઆર લાઈવ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર પદ્મકાંત ત્રિવેદીની વરણી 22મા રાજ્ય તરીકે…

‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત AMTS/BRTSની ફ્રી મુસાફરી બસ પાસ વિતરણ, લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેની જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદમાં AMTS/BRTSની ક્લિનર સીટિંગની ફ્રી મુસાફરી બસ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ નિમિત્તે અમદાવાદમાં ‘સેવા સંકલ્પ અભિયાન’; 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય અને જનભાગીદારી કાર્યક્રમો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સ્તરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત…

- Advertisement -
Ad image