#gujaratinews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ નિમિત્તે અમદાવાદમાં ‘સેવા સંકલ્પ અભિયાન’; 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય અને જનભાગીદારી કાર્યક્રમો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સ્તરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત…

ફ્રાન્સમાં ‘નમસ્તે’ સર્કલ : ભારતીય સંસ્કૃતિના સ્વાગત, સન્માન અને નમ્રતાનો સંદેશ

ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ થયું. ભારતીય સંસ્કૃતિ, સ્વાગત અને ભારત-ફ્રાન્સની મિત્રતાનું પ્રતીક બન્યું નવું સર્કલ. પેરિસ નજીકના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’…

AMC હોલ બુકિંગમાં મોટો ફેરફાર: હવે આમંત્રણ પત્રિકા નહીં, આધાર કાર્ડથી જ બુકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હોલ અને પાર્ટી પ્લોટના બુકિંગને લઈને મહત્વનો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. લગ્ન પ્રસંગે AMCનો હોલ…

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ: રેગિંગનો ખુલાસો, 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ

સુરતના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા.…

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, જાણો શું છે એનાલોગ પનીર અને કેમ લેવાયો મોટો નિર્ણય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગુ થયો. આજથી એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ, વિતરણ અને પરિવહન બંધ. જાણો…

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, હવામાનની આગાહી

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો ઉચકાતા લોકો ગરમીથી ત્રાહિમામ…

- Advertisement -
Ad image