#pmmodi

PM મોદીનો 76મો જન્મદિવસ: અમિત શાહથી યુવરાજ સિંહ સુધી શુભેચ્છાઓનો વરસાદ, જાણો કોણે શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 17 સપ્ટેમ્બર 2026ના રોજ 76 વર્ષના થયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ નિમિત્તે અમદાવાદમાં ‘સેવા સંકલ્પ અભિયાન’; 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય અને જનભાગીદારી કાર્યક્રમો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સ્તરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત…

ભારત હવે ઉર્જા ક્ષેત્રમાં સુપરપાવર તરફ: ન્યૂક્લિયર રિએક્ટરે લખ્યો નવો ઈતિહાસ

ભારત માટે ગર્વની ક્ષણ તરીકે ગણાય તેવી એક ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે,…

PM મોદી આજે ગુજરાતમાં: ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ, મંળગવાર એટલે કે આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના…

Tags:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

કેન્સ સેમિકોન દ્વારા સાણંદમાં ₹3300 કરોડના ખર્ચે પ્લાન્ટનું નિર્માણ, ભારતના સેમિકન્ડક્ટર મિશનને મળશે ગતિ. સાણંદ આજે ગ્લૉબલ મેપ પર સેમિકન્ડક્ટર…

દેશમાં ફરી ‘લોકડાઉન’ લાગશે?, જાણો શું કહ્યું મોદી સરકારે

ઊર્જા સંકટની ચર્ચાઓ વચ્ચે મંત્રીઓ હરદીપ સિંહ પુરી અને કિરેન રિજિજુએ આપી સ્પષ્ટતા — “દેશમાં લૉકડાઉનનો કોઈ વિચાર નથી” મિડલ…

- Advertisement -
Ad image