#baps

એફિલ ટાવર વિવાદ પર BAPSની સ્પષ્ટતા: ‘મુલાકાત પહેલા જ મેનેજમેન્ટ સાથે સંકલન થયું હતું’

ફ્રાન્સના એફિલ ટાવર ખાતે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈને સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ સ્પષ્ટતા કરી છે.…

ફ્રાન્સમાં ‘નમસ્તે’ સર્કલ : ભારતીય સંસ્કૃતિના સ્વાગત, સન્માન અને નમ્રતાનો સંદેશ

ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ થયું. ભારતીય સંસ્કૃતિ, સ્વાગત અને ભારત-ફ્રાન્સની મિત્રતાનું પ્રતીક બન્યું નવું સર્કલ. પેરિસ નજીકના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’…

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આગામી જન્મજયંતી અંગે મહત્વની જાહેરાત

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુભક્તિની માંગલિક ભાવનાઓ સાથે પ્રતિવર્ષ ભાદરવા વદ નવમીની તિથિએ તેઓની જન્મજયંતી આપણે ભક્તિભાવપૂર્વક ઊજવીએ…

તીર્થધામ બોચાસણમાં ગુરુપૂર્ણિમા નિમત્તે ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું આગમન

બી.એ.પી.એસ. સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું આગમન થતાં સમગ્ર ચરોતર પ્રદેશમાં આનંદનો માહોલ છવાયો છે. શનિવારે સાંજે…

- Advertisement -
Ad image