#mahantswami

એફિલ ટાવર વિવાદ પર BAPSની સ્પષ્ટતા: ‘મુલાકાત પહેલા જ મેનેજમેન્ટ સાથે સંકલન થયું હતું’

ફ્રાન્સના એફિલ ટાવર ખાતે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈને સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ સ્પષ્ટતા કરી છે.…

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આગામી જન્મજયંતી અંગે મહત્વની જાહેરાત

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુભક્તિની માંગલિક ભાવનાઓ સાથે પ્રતિવર્ષ ભાદરવા વદ નવમીની તિથિએ તેઓની જન્મજયંતી આપણે ભક્તિભાવપૂર્વક ઊજવીએ…

તીર્થધામ બોચાસણમાં ગુરુપૂર્ણિમા નિમત્તે ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું આગમન

બી.એ.પી.એસ. સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું આગમન થતાં સમગ્ર ચરોતર પ્રદેશમાં આનંદનો માહોલ છવાયો છે. શનિવારે સાંજે…

- Advertisement -
Ad image