#gujaratinews

અમદાવાદીઓ માટે આનંદના સમાચાર, ટૂંક સમયમાં વસ્ત્રાપુર તળાવનું થશે ઉદ્ઘાટન

અમદાવાદ શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે…

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો છે? તો હવે ઘરેબેઠા જ થઈ જશે

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરવાનું હવે સહેલું થઈ રહ્યું છે. અત્યાર સુધી લોકોને મોબાઈલ નંબર બદલાવવા માટે સેન્ટર પર…

Tags:

કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગનો મામલો, દિલ્હીથી ઝડપાયો આરોપી

જાણીતા કોમેડીયન અને અભિનેતા કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર બેથી વધુ વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફાયરિંગ…

બાવળા પાસે ટ્રક પાછળ પિકઅપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

બાવળા-બગોદરા હાઈવે પર રામનગર ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેટરિંગ સર્વિસની એક પિકઅપ વાન રોડ પર ઉભેલી…

જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પરેશ ધાનાણી, લખી કવિતા

ગુજરાતના રાજકારણમાં ડ્રગ્સ અને માફિયાગીરીના મુદ્દે ફરી એકવાર ગરમાવો આવ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ આ મામલો વધુ ગરમાયો…

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની જેલમાં હત્યા?, જેલ બહાર બબાલ

પાકિસ્તાનની રાવલપિંડી જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની હત્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેના કારણે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન…

- Advertisement -
Ad image