Chintan Suthar

437 Articles

PM મોદી આજે ગુજરાતમાં: ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ, મંળગવાર એટલે કે આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના…

ધોરણ 12 સાયન્સ વિદ્યાર્થીઓ માટે મોટી રાહત!, ફિઝિક્સ-કેમિસ્ટ્રીમાં મળશે ગ્રેસિંગ માર્ક્સ

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પરિણામ પહેલા જ રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ…

માનવતાનું અનોખું ઉદાહરણ : ‘અનમોલ મોતી’ શાળાએ બોક્સ ક્રિકેટ દ્વારા બાળકના સારવાર માટે ભેગું કર્યું ફંડ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલી સેવા વસ્તીમાં નિઃશુલ્ક શિક્ષણ આપતી ‘અનમોલ મોતી’ શાળાએ ફરી એકવાર માનવતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે.…

21 વર્ષ બાદ SSC-HSC Marksheet માં મોટો ફેરફાર, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં 2027થી મોટા ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા 21…

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર બીજી વાર માતા બની

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા ફરી એકવાર માતા-પિતા બન્યા છે. આ દંપતીએ 29 માર્ચે તેમના બીજા…

ગુજરાતમાં “સુરક્ષિત ભારત મિશન”નો પ્રારંભ – બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે વ્યાપક અભિયાન

ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને સમયોચિત પહેલરૂપે Concept of Living Charitable Trust દ્વારા…

Tags:

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે તેલ અને ગેસનો વૈશ્વિક પુરવઠો ખોરવાયો છે, જેના કારણે વિશ્વના ઘણા દેશો ઈંધણ સંકટનો…

પાકિસ્તાન માટે જાસૂસી કરતા લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડ

દિલ્હી પોલીસની એક ખાસ ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા એક આતંકવાદીની ધરપકડ કરી છે. આ આતંકવાદીની ઓળખ…

Tags:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

કેન્સ સેમિકોન દ્વારા સાણંદમાં ₹3300 કરોડના ખર્ચે પ્લાન્ટનું નિર્માણ, ભારતના સેમિકન્ડક્ટર મિશનને મળશે ગતિ. સાણંદ આજે ગ્લૉબલ મેપ પર સેમિકન્ડક્ટર…

Tags:

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા ખાતે શ્રી રામનવમી મહોત્સવની થયેલ ભવ્ય ઉજવણી

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા તા. ૨૭ માર્ચ ૨૦૨૬ શુક્રવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની…

- Advertisement -
Ad image