#sayyamnews

Tags:

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગશે MDR? NPCIએ જાહેર કર્યો નવો નિયમ, જાણો ગ્રાહકો અને વેપારીઓ પર શું અસર થશે

NPCIએ નવું MDR ફ્રેમવર્ક જાહેર કર્યું. ₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી રહેશે, જ્યારે વધુના મર્ચન્ટ પેમેન્ટ પર 0.40% MDR લાગશે.…

૪ લાખથી વધુ લોકોને આત્મહત્યા નિવારણની શપથ અપાવનાર ડૉ. રાજેશ પરમારનું ૨૦૦થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓને અસરકારક માર્ગદર્શન

વડનગર: “એક વ્યક્તિની વાત સમયસર સાંભળી લેવાય તો એક જીવન બચી શકે છે” એવા સંવેદનશીલ સંદેશ સાથે વિશ્વ આત્મહત્યા નિવારણ…

સ્માર્ટફોન ખરીદનારા માટે મોટા સમાચાર! GST 18%થી ઘટીને 5% થશે? મોબાઇલ સસ્તા થવાની શક્યતા

ભારતમાં સ્માર્ટફોનની કિંમતોમાં સતત વધારો અને ખાસ કરીને બજેટ મોબાઇલની ઘટતી ઉપલબ્ધતા વચ્ચે મોબાઇલ ઇન્ડસ્ટ્રી તરફથી સરકાર સમક્ષ મોટી માંગ…

ગણેશ ચતુર્થી વિશેષ: શહેરના વિવિધ વિસ્તારોમાં બિરાજ્યા ગણપતિ બાપ્પા

ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ સોસાયટી, મંડળો અને વિસ્તારોમાં તેમજ…

ગુજરાતમાં હજુ 2 દિવસ મેઘમહેર! ગોધરામાં 3 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલીક જગ્યાએ…

‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત AMTS/BRTSની ફ્રી મુસાફરી બસ પાસ વિતરણ, લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેની જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદમાં AMTS/BRTSની ક્લિનર સીટિંગની ફ્રી મુસાફરી બસ…

- Advertisement -
Ad image