#pakistan

ભારતીયો US બોર્ડર પર બાળકોને છોડી નાગરિકતા મેળવી નહીં શકે

અમેરિકા પહોંચવા માટે ગેરકાયદેસર ડન્કી રૂટ દરેકને ખબર છે પરંતુ નાગરિકતા મેળવવા માટે ભારતીય માતા-પિતા તેમના બાળકોને અમેરિકન સરહદ પર…

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનું વધુ એક મોટું પગલું

પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. ત્યારે પાકિસ્તાનને પાઠ…

Tags:

BSFની કાર્યવાહી, રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાન રેન્જર ઝડપાયો

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ…

ભારતની પાકિસ્તાન પર ફરી ડિજિટલ સ્ટ્રાઇક, આ પાક ક્રિકેટરોના INSTA અકાઉન્ટ બ્લોક

બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. જેના પગલે પાકિસ્તાન સામે ભારત સરકાર જબરદસ્ત…

‘ઇસ્લામ આવા આતંકી હુમલાઓ શીખવતો નથી’, ભારતને મળ્યો આ દેશનો સાથ

જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમને…

હાઈએલર્ટ પર યુદ્ધજહાજો, ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતની ત્રણેય સેનાઓ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. પાકિસ્તાનને ભારત તરફથી ગમે ત્યારે…

- Advertisement -
Ad image