વિશેષ

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આગામી જન્મજયંતી અંગે મહત્વની જાહેરાત

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુભક્તિની માંગલિક ભાવનાઓ સાથે પ્રતિવર્ષ ભાદરવા વદ નવમીની તિથિએ તેઓની જન્મજયંતી આપણે ભક્તિભાવપૂર્વક ઊજવીએ…

વધતા જતા ડિવોર્સ કેસ પર સુપ્રીમ કોર્ટની ભાવનાત્મક ટિપ્પણી

છેલ્લા ઘણા સમયથી ભારતમાં છૂટેછેડા (ડિવોર્સ)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક કેસમાં નાના કારણોસર પતિ-પત્ની એકબીજા સાથે વિવાદ…

હવે સિનિયર્સ વોટ્સએપ ગ્રુપમાં જો જૂનિયર્સને હેરાન કરશે તો…

વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને વાળ કાપવા માટે મજબૂર કરવા, તેમને મોડી રાત સુધી જાગતા રાખવા અથવા વારંવાર મૌખિક રીતે અપમાનિત કરવા…

તીર્થધામ બોચાસણમાં ગુરુપૂર્ણિમા નિમત્તે ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું આગમન

બી.એ.પી.એસ. સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું આગમન થતાં સમગ્ર ચરોતર પ્રદેશમાં આનંદનો માહોલ છવાયો છે. શનિવારે સાંજે…

RAW ની જવાબદારી હવે પરાગ જૈનના હાથમાં, ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા

ફિલ્મોમાં રૉ એજન્ટ તરીકે કે રૉના બૉસ તરીકે કામ કરતા ઘણા અભિનેતાને તમે જોયા હશે. ભારત પર આવતા કોઈપણ વિદેશી…

અમદાવાદ : જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસજી મહારાજને જગદગુરુની પદવી એનાયત

અમદાવાદમાં યોજાયેલી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની. અષાઢી બીજે આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે જમાલપુર…

- Advertisement -
Ad image