ગુજરાત

અમદાવાદમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન, જાણો ટિકિટના ભાવ અને સમય

અમદાવાદમાં આજથી 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 શરૂ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરી…

અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ એક અઠવાડીયા સુધી બંધ રહેશે, આ કારણસર લેવાયો નિર્ણય

સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પહેલેથી જ બંધ છે, તેવામાં હવે આગામી પાંચથી બાર જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ પણ બંધ…

અમદાવાદના વધુ એક બ્રિજના જોઇન્ટ એક્સપાન્સન તૂટ્યા, AMCની ગંભીર બેદરકારી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કરોડોના ખર્ચે બનેલા બ્રિજો હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. AMC દ્વારા શહેરની ટ્રાફિક…

જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશનનું આઠમું વાર્ષિક અધિવેશન યોજાયું

જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આઠમા વાર્ષિક અધિવેશન માં ભાગ લેવા માટે જાયન્ટસ ગ્રુપ્સ ઓફ અમદાવાદના હોદેદારો દ્વારા આયોજીત એકલિંગીજી…

વડોદરા :સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન કરવા પણ મુસાફરોએ ચૂકવવા પડે છે 5થી 10 રૂપિયા

વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો પર મુસાફરો પાસેથી પેશાબ કરવાના ₹10 વસૂલવામાં આવતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ગેરકાયદે ઉઘરાણી…

સરકારી હોસ્પિટલના બેંક ખાતામાં જ પડી રહે છે ગરીબ દર્દીઓના પૈસા ? જાણો શું છે સમગ્ર મામલો

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF) અને મુખ્યમંત્રી રાહત કોષ જેવી યોજનાઓ ગરીબ દર્દીઓ માટે ‘જીવનદાન’ સમાન માનવામાં આવે છે. પરંતુ…

- Advertisement -
Ad image