#sayyamnews

Tags:

અવ્વલ ફાઉન્ડેશન ઘાટલોડિયા સંચાલિત ઘરડાઘર દ્વારા ભવ્ય નવ માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન

અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની…

જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય

યાત્રિયોની સુવિધા તથા તેમની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને…

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે બાળકોના યૌન શોષણની FIR

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને પ્રયાગરાજ કોર્ટ તરફથી મોટો ઝટકો પડ્યો છે.શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ નાના બાળકોના યૌન શોષણની FIR…

પાકિસ્તાને મોટી ભૂલ કરી, યોગ્ય જવાબ મળશે : અફઘાનિસ્તાન

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. શનિવારે રાત્રે, પાકિસ્તાન વાયુસેનાએ અફઘાનિસ્તાનની અંદર સરહદ પાર અનેક આતંકવાદી ઠેકાણાઓ…

T20 World Cup : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs SA વચ્ચે જંગ

અમદાવાદમાં આજે T20 વર્લ્ડકપનો સૌથી ચર્ચિત મુકાબલો રમાવાનો છે. સુપર-8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી…

Tags:

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસની કાર્યવાહી, બ્લેક મેઈલિંગ કરનાર પૂનમ ભદોરિયાની ધરપકડ

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિલ્ડરને આપઘાત માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે…

- Advertisement -
Ad image