#sayyamnews

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાલે અંતિમ સંસ્કાર કરાશે, નિવાસ સ્થાને અંતિમ દર્શન પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં અંતિમયાત્રા

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી…

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે આ વિસ્તારોમાં પડી વીજળી, ચાર લોકોના મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ…

ગુજરાતમાં મેઘો થયો મહેરબાન, રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે. આજે બપોર બાદ રાજ્યના…

Air Indiaની મોટી જાહેરાત: પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોના પરિજનોને કરશે આર્થિક સહાય

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર…

શું તમે જાણો છો કેવી રીતે થાય છે DNA ટેસ્ટ?

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. આ…

ગુજરાતમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી

હાલમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ ગરમીના મોજાની અસર પણ જોવા મળી રહી છે. દિવસ દરમિયાન…

- Advertisement -
Ad image