#sayyamnews

શું તમે જાણો છો કેવી રીતે થાય છે DNA ટેસ્ટ?

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. આ…

ગુજરાતમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી

હાલમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ ગરમીના મોજાની અસર પણ જોવા મળી રહી છે. દિવસ દરમિયાન…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : ઘટના સ્થળેથી મળી આવેલા 19 મૃતદેહો કોના? પોલીસ કરી રહી છે તપાસ

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં…

Tags:

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હુમલાઓ શરૂ, ઈઝરાયલે કટકોટી લાદી

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોય તેવુ લાગી રહ્યું છે. ઈઝરાયલના હુમલા બાદ ઈરાને પણ વળતો…

બોલીવુડ એક્ટ્રેસ કરિશ્માના ભૂતપૂર્વ પતિનું નિધન, છૂટાછેડા બાદ આ યુવતી સાથે કર્યા હતા લગ્ન

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે સંજય કપૂર ઈંગ્લેન્ડના ગાર્ડ્સ…

અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી, જૂઓ વીડિયો

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે.…

- Advertisement -
Ad image