#gujarat

ગુજરાતમાં ગેસ પુરવઠાને લઈ સરકાર ચિંતિત, રાજ્ય સરકારના મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઊર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં…

યાત્રાધામ શામળાજી જતા ભક્તો માટે આનંદો, રેલવે વિભાગે લીધો મહત્ત્વનો નિર્ણય

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો અને અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અસારવાથી…

AMCમાં નાગરિકોના પ્રશ્નો માટે કોલ કરતા જ હેલ્પલાઈન પર હવે AI જવાબ આપશે

સ્માર્ટ સિટી મિશન હેઠળ અમદાવાદ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી નગરજનોની સમસ્યાઓ ઉકેલવા સજ્જ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી, હાલ ભારત પાસે પર્યાપ્ત તેલના ભંડાર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલ-પાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ સંકટથી જજૂમી રહી છે, ત્યારે ભારતમાં સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર…

સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરુમમાં બે યુવતીના મૃતદેહ મળતા ચકચાર

સુરત શહેરમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના…

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, 37 IPS અધિકારીઓની બદલી

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં (Gujarat police) મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલી…

- Advertisement -
Ad image