#gujarat

ગાંધીનગર ખાતે અંતર રાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર ખાતે My Bharat અને ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત અંતર રાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (હરિયાણા–ગુજરાત)…

Tags:

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સેવા આપતા લહિયાઓનું સહારા ગ્રુપ દ્વારા ભવ્ય સન્માન

અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે તા. ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ સહારા ગ્રુપ દ્વારા “રાઇટર્સ સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…

NCERTએ ધોરણ 8ના પાઠ્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો

National Council of Educational Research and Training (NCERT)એ ધોરણ 8ના પાઠ્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવી સોશિયલ સાયન્સની પુસ્તિકામાં “અમારા…

અમદાવાદ: વેજલપુરમાં મકાનમાં લાગી આગ, પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત

અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગી છીનવી લીધી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી…

Tags:

અવ્વલ ફાઉન્ડેશન ઘાટલોડિયા સંચાલિત ઘરડાઘર દ્વારા ભવ્ય નવ માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન

અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની…

જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય

યાત્રિયોની સુવિધા તથા તેમની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને…

- Advertisement -
Ad image