#gujarat

અમદાવાદ સ્કૂલ બોર્ડમાં 12 સભ્યો બિનહરીફ, સોનલ પટેલ એકમાત્ર કોંગ્રેસી સભ્ય

અમદાવાદ સ્કૂલ બોર્ડમાં 12 સભ્યો બિનહરીફ જાહેર થયા. ભાજપના 11 અને કોંગ્રેસના 1 સભ્યનો સમાવેશ. સોનલ પટેલ એકમાત્ર કોંગ્રેસી સભ્ય…

ગુજરાત ગેસ CNG ભાવ વધારો: CNGના ભાવમાં ₹3.75નો વધારો, જાણો નવો ભાવ

ગુજરાત ગેસ CNG ભાવ વધારો: CNGના ભાવમાં પ્રતિ કિલો ₹3.75નો વધારો થયો છે. ગુજરાત ગેસના પંપ પર CNGનો નવો ભાવ…

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ: રેગિંગનો ખુલાસો, 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ

સુરતના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા.…

નરોડા ક્રિશા સ્પા મેનેજર હત્યા કેસ: ગર્લફ્રેન્ડના અપમાનનો બદલો, 4 આરોપીની ધરપકડ

નરોડા ક્રિશા સ્પા મેનેજર હત્યા કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. ગર્લફ્રેન્ડના અપમાનના બદલા માટે હત્યાનું કાવતરું રચાયું હોવાનો…

અમદાવાદમાં સ્પા કર્મચારીની હત્યા: નરોડામાં યુવકને માર મારી ચોથા માળેથી ફેંકી દીધો, CCTVના આધારે તપાસ તેજ

અમદાવાદમાં સ્પા કર્મચારીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નરોડાના સ્પામાં યુવકને માર મારી ચોથા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યો.…

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, જાણો શું છે એનાલોગ પનીર અને કેમ લેવાયો મોટો નિર્ણય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગુ થયો. આજથી એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ, વિતરણ અને પરિવહન બંધ. જાણો…

- Advertisement -
Ad image