#gujarat

શિક્ષાપત્રી દ્વિશતાબ્દિ મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન

આજે વસંત પંચમીના પાવન પર્વ એ સ્વામિનારાયણ દ્વારા 1882માં આજના શુભ દિવસે શિક્ષાપત્રી તેમના સ્વહસ્તે લખવામાં આવી હતી. ત્યારથી લઈને…

આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ

ખોડલધામથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં  પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈને…

Tags:

વટવામાં ડિમોલિશન : 400 જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વટવા વિસ્તારમાં આવેલા વાનરવટ તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન (AMC) દ્વારા…

હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં ન્યાયતંત્રને નિશાન બનાવીને બોમ્બની ધમકી આપવાનો સિલસિલો શરૂ થયો છે છે. આજે સવારથી જ ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની ભદ્ર…

ચાંદખેડામાં આવેલ ફ્લેટમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

અમદાવાદના ચાંદખેડામાં આવેલ ફ્લેટમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. અમદાવાદ શહેર PCB એ રેડ પાડીને આ જુગારધામ ઝડપી પાડ્યું છે.…

ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીનો કેસ NIAને સોંપાયો, હવે NIA તપાસમાં શું થશે?

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે નવેમ્બર 2025માં એક મોટી કાર્યવાહી કરીને ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ દેશમાં…

- Advertisement -
Ad image