દુનિયા

ઓપરેશન સિંદૂર : ભારતનો પ્રહાર, પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે રાત્રે 1 વાગ્યા બાદ પાકિસ્તાન પર મોટો પ્રહાર કર્યો હતો.…

ભારત-પાકિસ્તાન તણાવ : પાકિસ્તાનને ભારે આર્થિક નુકસાન થશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, મૂડીઝ રેટિંગ્સે એક મોટી ચેતવણી જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર, જો આ…

ભારતીયો US બોર્ડર પર બાળકોને છોડી નાગરિકતા મેળવી નહીં શકે

અમેરિકા પહોંચવા માટે ગેરકાયદેસર ડન્કી રૂટ દરેકને ખબર છે પરંતુ નાગરિકતા મેળવવા માટે ભારતીય માતા-પિતા તેમના બાળકોને અમેરિકન સરહદ પર…

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનું વધુ એક મોટું પગલું

પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. ત્યારે પાકિસ્તાનને પાઠ…

આર્જેન્ટિના અને ચિલીમાં ભયાનક ભૂકંપનો આંચકો, લોકો ઘર છોડી ભાગ્યા

આર્જેન્ટિના સહિત ચિલીના કેટલાક ભાગોમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4ની…

‘ઇસ્લામ આવા આતંકી હુમલાઓ શીખવતો નથી’, ભારતને મળ્યો આ દેશનો સાથ

જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમને…

- Advertisement -
Ad image