ભારત

રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બહાર કાઢો, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી…

BSFની કાર્યવાહી, રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાન રેન્જર ઝડપાયો

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ…

‘ઇસ્લામ આવા આતંકી હુમલાઓ શીખવતો નથી’, ભારતને મળ્યો આ દેશનો સાથ

જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમને…

દિલ્હીવાસીઓને ગરમીથી મળી રાહત, મોડી રાત્રે પડ્યો ધોધમાર વરસાદ

ભારતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વાવાઝોડા, વીજળીના કડાકા અને ભારે વરસાદની ચેતવણી આપી છે.ત્યારે આ ચેતવણી વચ્ચે ગત રાત્રે…

ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા, આ નિયમોમાં પણ ફેરફાર થયા

આજથી મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી જ તારીખથી જ દેશમાં અનેક પ્રકારના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે,…

હાઈએલર્ટ પર યુદ્ધજહાજો, ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતની ત્રણેય સેનાઓ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. પાકિસ્તાનને ભારત તરફથી ગમે ત્યારે…

- Advertisement -
Ad image