સાબરમતી અચેરમાં આવેલ તીર્થભૂમિ ફ્લેટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

Chintan Suthar

અમદાવાદ સહિત ગુજરાતભરમાં 16 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણના જન્મોત્સવનો પાવન પર્વ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા અચેર ખાતે તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફલેટના તેમજ સોસાયટીના બાળકો અને યુવાનોએ ભેગા થઈ સુંદર આયોજન કર્યુ હતું. સાથે જ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *