#sayyamnews

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત

ઉત્તરાખંડ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગ મચી હતી. મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 લોકોના…

ચારધામ યાત્રાના માર્ગો પર સંકટ, વાદળ ફાટવાથી ભારે વિનાશ

ઉત્તરાખંડમાં ચાલી રહેલા ચોમાસાએ ચારધામ યાત્રાના માર્ગો પર ગંભીર સંકટ સર્જ્યું છે. હાલમાં સમગ્ર ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.…

આતંકીઓએ Instagram પર બનાવ્યું હતું ગ્રુપ, ગુજરાત ATS ની તપાસમાં ખુલાસો

હાલમાં જ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ એક મોટા ઓપરેશનમાં અલ-કાયદાના મોડ્યુલ AQIS (Al-Qaeda in Indian subcontinent)નો પર્દાફાશ કર્યો હતો.…

Tags:

NEET UG પરીક્ષામાં મોટો ગોટાળો, એક જ વિદ્યાર્થીની ચાર અલગ-અલગ માર્કશીટ!

ધો.12 સાયન્સ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEETનું પરિણામ જાહેર થયા બાદ હાલમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં…

કેનેડામાં કાફે ફાયરિંગ બાદ કપિલ શર્માએ કહ્યું,’અમે હાર માનીશું નહીં”

કેનેડામાં પોતાના કાફે પર ફાયરિંગ બાદ કોમેડીયન કપિલ શર્માએ પ્રતિક્રિયા આપી છે. કપિલ શર્માએ આ ગોળીબારની ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત…

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકી હુમલો, આતંકીઓએ બસને બનાવી નિશાન

આતંકીસ્તાન પાકિસ્તાનમાં અવાર નવાર હુમલાઓની ઘટના સામે આવી રહી છે. ત્યારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં એક…

- Advertisement -
Ad image