#sayyamnews

કોવિડ-19 વેક્સિનની આડઅસરથી પીડિતા લોકોને વળતર આપો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે,…

Tags:

અમે ઈરાનના 46 નૌસેના જહાજોને સમુદ્રમાં જ ડૂબાડી દીધા : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ…

ગુજરાતમાં ગેસ પુરવઠાને લઈ સરકાર ચિંતિત, રાજ્ય સરકારના મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઊર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં…

ભારતમાં ગેસની અછત વચ્ચે ESMA લાગુ, જાણો શું છે આ Act

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની અછત સર્જાઈ છે, જેની અસર ભારત પર…

યાત્રાધામ શામળાજી જતા ભક્તો માટે આનંદો, રેલવે વિભાગે લીધો મહત્ત્વનો નિર્ણય

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો અને અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અસારવાથી…

“સોશિયલ મીડિયાના યુગમાં ખોવાતી પ્રામાણિકતા”

આજના ડિજિટલ યુગમાં યુવાનોનું જીવન ઝડપી બની ગયું છે. સોશિયલ મીડિયા, તીવ્ર સ્પર્ધા અને તાત્કાલિક સફળતાની ઇચ્છા વચ્ચે પ્રામાણિકતા જેવા…

- Advertisement -
Ad image