#gujaratinews

Tags:

સાયબર ક્રાઈમ અવરનેસ અંગેના કાર્યક્રમનું કરાયું આયોજન

લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવરનેસ-૨૦૨૫ ના નિષ્ણાત પૂર્વેશ સોની (ઈન્ટરનેશનલ ઈથિકલ હેકર, ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટીગેટર, સાયબર ક્રાઈમ એક્સપર્ટ) દ્વારા ગોદરેજ ગાર્ડન…

કંડલા બંદરથી ઓમાન જતા જહાજમાં આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર

સોમવારે ઓમાનના અખાતમાં એક ઓઇલ ટેન્કરMT Yi Cheng 6માં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આ જહાજમાં ભારતીય મૂળના…

અમદાવાદ: જગન્નાથ રથયાત્રામાં બાળકોના પુનર્મિલન માટે FFWC અને પોલીસ વિભાગની સંયુક્ત પ્રસંશનીય કામગીરી

સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલવ મહીલા સેલ ના એડીજીપી અજય ચૌધરી અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક,અમદાવાદ મહિલા એસપી હિમાલયા જોષી,…

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રહેણાંક મકાનોના…

અમદાવાદ : જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસજી મહારાજને જગદગુરુની પદવી એનાયત

અમદાવાદમાં યોજાયેલી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની. અષાઢી બીજે આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે જમાલપુર…

Ahmedabad Rath Yatra 2025: મુખ્યમંત્રી પટેલે રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, અમિત શાહે મંગળા આરતી કરી

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચુક્યું છે. રસ્તાઓ પર ભગવાનના દર્શન કરવા માટે થઇને ભક્તો વહેલી સવારથી ગોઠવાઇ…

- Advertisement -
Ad image