#gujaratinews

ગુજરાતમાં મોટી દુર્ઘટના : આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો

મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ…

તીર્થધામ બોચાસણમાં ગુરુપૂર્ણિમા નિમત્તે ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું આગમન

બી.એ.પી.એસ. સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું આગમન થતાં સમગ્ર ચરોતર પ્રદેશમાં આનંદનો માહોલ છવાયો છે. શનિવારે સાંજે…

ગુજરાતમાં આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં…

દેશ વિરુદ્ધ નફરત ફેલાવતી વીડિયો અને પોસ્ટ બનાવનાર-શેર કરનાર પર કાર્યવાહી થશે!

ઘણી વેબસાઇટ્સ પર દેશ વિરુદ્ધ સામગ્રી પણ અપલોડ કરવામાં આવે છે. આવું કરનારા લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવી શકે…

Tags:

શ્રી સયા ફાઉન્ડેશન દ્વારા અનુદાનિત નિવાસી પ્રા.શાળામાં 150 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, માછંગ (તા. દહેગામ, જી.–ગાંધીનગર) ખાતે તારીખ 3 જુલાઈ ગુરુવારના રોજ શ્રી સયા ફાઉન્ડેશન, આંતરિક સ્ટાફ અને…

એર ઇન્ડિયા અને બોઇંગની મુશ્કેલી વધશે, પીડિત પરિવાર કોર્ટ જવાની તૈયારીમાં

12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં એક મુસાફરને બાદ કરતા વિમાનમાં સવાર તમામ મુસાફર…

- Advertisement -
Ad image