#gujarat

NCERTએ ધોરણ 8ના પાઠ્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો

National Council of Educational Research and Training (NCERT)એ ધોરણ 8ના પાઠ્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવી સોશિયલ સાયન્સની પુસ્તિકામાં “અમારા…

અમદાવાદ: વેજલપુરમાં મકાનમાં લાગી આગ, પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત

અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગી છીનવી લીધી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી…

Tags:

અવ્વલ ફાઉન્ડેશન ઘાટલોડિયા સંચાલિત ઘરડાઘર દ્વારા ભવ્ય નવ માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન

અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની…

જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય

યાત્રિયોની સુવિધા તથા તેમની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને…

Tags:

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસની કાર્યવાહી, બ્લેક મેઈલિંગ કરનાર પૂનમ ભદોરિયાની ધરપકડ

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિલ્ડરને આપઘાત માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે…

અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરનો ત્રાસ વધ્યો

તમે ચોરીના તો અનેક બનાવ વિષે સાંભળ્યું હશે પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં હવે તસ્કરોએ દૂધની ડેરીઓને નિશાન બનાવવાનું…

- Advertisement -
Ad image