ભારત

‘ઇસ્લામ આવા આતંકી હુમલાઓ શીખવતો નથી’, ભારતને મળ્યો આ દેશનો સાથ

જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમને…

By sayyamnews
- Advertisement -
Ad image

ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા, આ નિયમોમાં પણ ફેરફાર થયા

આજથી મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી જ તારીખથી જ દેશમાં અનેક પ્રકારના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે,…

હાઈએલર્ટ પર યુદ્ધજહાજો, ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતની ત્રણેય સેનાઓ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. પાકિસ્તાનને ભારત તરફથી ગમે ત્યારે…

LOC પર પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, ભારતે પણ આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદથી પાકિસ્તાન વૈશ્વિક મોરચે ઘેરાઇ રહ્યું છે. આ વચ્ચે આતંકવાદને આશરો અને પ્રોત્સાહન આપતા…

દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવશે મોદી સરકાર

લાંબા સમયથી ચાલતી જાતિ આધારિત વસ્તી ગણતરી પર મોદી કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. આજે યોજાયેલી એક બેઠકમાં મોદી કેબિનેટે…

પહલગામ હુમલા અંગે ઈમરાન ખાને વ્યક્ત કર્યું દુઃખ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાને ‘અત્યંત ચિંતાજનક અને દુઃખદ’ ગણાવ્યો અને…

ભારતની પાકિસ્તાન સામે વધુ એક કાર્યવાહી, આ પાક યુ-ટ્યુબ ચેનલો પર પ્રતિબંધ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે બીજું મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્ર સરકારે ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી…

- Advertisement -
Ad image