ગુજરાત

NEET UG પરીક્ષામાં મોટો ગોટાળો, એક જ વિદ્યાર્થીની ચાર અલગ-અલગ માર્કશીટ!

ધો.12 સાયન્સ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEETનું પરિણામ જાહેર થયા બાદ હાલમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં…

અમદાવાદ પ્લેન ક્રેશ કઈ રીતે થયું?, પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ત્યારે એર ઈન્ડિયા…

વરસાદે લીધો બ્રેક! આ તારીખથી પડી શકે છે ભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા જાણે આરામ મોડ ઉપર આવી ગયા છે. વરસાદની આગાહી વચ્ચે પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ…

40 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવા છતાં વાહનોની અવર-જવર?, તંત્રની ગંભીર બેદરકારી

આજે વહેલી સવારે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ અચાનક તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે…

ગુજરાતમાં મોટી દુર્ઘટના : આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો

મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ…

તીર્થધામ બોચાસણમાં ગુરુપૂર્ણિમા નિમત્તે ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું આગમન

બી.એ.પી.એસ. સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું આગમન થતાં સમગ્ર ચરોતર પ્રદેશમાં આનંદનો માહોલ છવાયો છે. શનિવારે સાંજે…

- Advertisement -
Ad image