Chintan Suthar

325 Articles

ચારધામ યાત્રાની જાહેરાત, આ તારીખે ખુલશે બાબા કેદારનાથ મંદિરના કપાટ

ચારધામ યાત્રાને લઈ ભક્તો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ચારધામ યાત્રાની બધી તારીખો જાહેર કરવામાં આવી છે.કેદારનાથ મંદિરના ચોક્કસ…

સંજય લીલા ભણસાલી અને કેતન મહેતાની ભવ્ય ફિલ્મ ‘જય સોમનાથ’ ની જાહેરાત

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને કેતન મહેતા, જે ભારતીય સિનેમાની બે સૌથી મોટી ક્રિએટિવ શક્તિઓ છે, હવે એક એવી ઐતિહાસિક…

Tags:

કીર્તિ પટેલે સનાતન પરંપરાનું કર્યું અપમાન?, જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ કર્યો

વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે ફરી એક નવો વિવાદ સર્જ્યો છે.જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભ…

ગુજરાતભરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી, શિવાલયોમાં વૈદિક મંત્રોચ્ચાર અને હોમ-હવન થયા

શિવ અને શક્તિના મિલનના પાવન પર્વ મહાશિવરાત્રિની ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહાશિરાત્રિના આ પાવન પર્વે સમગ્ર માહોલ શિવમય…

IND vs PAK: પાકિસ્તાનને ઘૂંટણિયે પાડતું ભારત; સુપર 8ની રેસ થઈ રોમાંચક

15 ફેબ્રુઆરી રવિવારે કોલંબો આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ભારત પાકિસ્તાનના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રને કારમી હાર…

અમદાવાદ અને વડોદરાની 13 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રી એકવાર સોમવારની સવારે ગુજરાતની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. વડોદરા અને અમદાવાદ શહેરની લગભગ…

તડકો દ્વારા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન

“તડકો – ધ એસેન્શિયલ”, ગર્વથી મેડ ઇન ભારતબ્રાન્ડ, ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલા પ્રત્યેના પોતાના સમર્પણને આગળ વધારતા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ…

INDIA VS PAKISTAN : ભારતે પાકિસ્તાનને આપ્યો 176 રનનો લક્ષ્યાંક

ICC T20 વર્લ્ડ કપની 27મી મેચ આજે(15 ફેબ્રુઆરી) ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો છે. આ મેચ શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા…

મહિલા સશક્તિકરણની ફિલ્મ ‘શક્તિ’ પર વિરોધ, ડિરેક્ટરે લીધો મહત્વનો નિર્ણય

જ્યારે અર્થસભર અને સામાજિક વિષયો પર ફિલ્મો બની છે ત્યારે ક્યાંકને ક્યાંક તેનો વિરોધ પણ થતો હોય છે. બોલીવુડ બાદ…

Tags:

આજે મહાશિવરાત્રી, રાજ્યભરના શિવાલયોમાં ભક્તો ઉમટ્યા

આજે, 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ છે. આ પર્વ પર રાત્રિના ચાર પ્રહરમાં શિવ પૂજા થાય છે. શિવરાત્રિ પૂજાના મુહૂર્ત સાંજે…

- Advertisement -
Ad image