#planecrash

કેન્યામાં વિમાન દુર્ઘટના, પ્લેન ક્રેશની ઘટનામાં 6 લોકોના મોત

કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં 2 ડોક્ટર, 2…

અમદાવાદ પ્લેન ક્રેશ કઈ રીતે થયું?, પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ત્યારે એર ઈન્ડિયા…

એર ઇન્ડિયા અને બોઇંગની મુશ્કેલી વધશે, પીડિત પરિવાર કોર્ટ જવાની તૈયારીમાં

12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં એક મુસાફરને બાદ કરતા વિમાનમાં સવાર તમામ મુસાફર…

અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે એર ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી

12 જૂને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171…

Vijay Rupani Funeral : રાજકીય સન્માન સાથે રૂપાણીની અંતિમવિધિ, રાજકોટવાસીઓએ રડતા રડતા આપી વિદાય

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ…

Air Indiaની મોટી જાહેરાત: પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોના પરિજનોને કરશે આર્થિક સહાય

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર…

- Advertisement -
Ad image