#gujaratinews

Tags:

Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન, 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું. એકસાથે…

પોલીસ VVIP બંદોબસ્તમાં વ્યસ્ત, અમદાવાદના શાહીબાગમાં એક રાતમાં જ્વેલરી શોપ સહિત 10 દૂકાનોમાં ચોરી

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ઘટના બાદ સિવિલ હોસ્પિટલ સહિત ગાંધીનગરમાં વીવીઆઈપીની અવરજવર વધી ગઈ છે. એક બાદ એક નેતાઓ સિવિલ…

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા, વીજ કરંટથી એકનું મોત

ગુજરાતમાં ચોમાસાની વિધિસર શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ ગત રોજ મોડી સાંજે અમદાવાદ શહેરમાં ધોધમાર…

Vijay Rupani Funeral : રાજકીય સન્માન સાથે રૂપાણીની અંતિમવિધિ, રાજકોટવાસીઓએ રડતા રડતા આપી વિદાય

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ…

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાલે અંતિમ સંસ્કાર કરાશે, નિવાસ સ્થાને અંતિમ દર્શન પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં અંતિમયાત્રા

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી…

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે આ વિસ્તારોમાં પડી વીજળી, ચાર લોકોના મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ…

- Advertisement -
Ad image