#gujaratinews

અમદાવાદ : જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસજી મહારાજને જગદગુરુની પદવી એનાયત

અમદાવાદમાં યોજાયેલી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની. અષાઢી બીજે આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે જમાલપુર…

Ahmedabad Rath Yatra 2025: મુખ્યમંત્રી પટેલે રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, અમિત શાહે મંગળા આરતી કરી

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચુક્યું છે. રસ્તાઓ પર ભગવાનના દર્શન કરવા માટે થઇને ભક્તો વહેલી સવારથી ગોઠવાઇ…

અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ કર્યો લાઈવ વીડિયો

ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યું છે.…

આવતીકાલે અમદાવાદમાં 148મી રથયાત્રા, સુરક્ષા અને વ્યવસ્થાની કડક તૈયારી

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, આવતીકાલે શુક્રવારે એટલે કે 27 જૂને ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા…

અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે એર ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી

12 જૂને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઇ

આજે 21 જૂને વિશ્વભરમાં 'યોગ ફોર વન અર્થ વન હેલ્થ' થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી…

- Advertisement -
Ad image