#ahmedabad

ગુજરાતમાં મોટી દુર્ઘટના : આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો

મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ…

Tags:

શ્રી સયા ફાઉન્ડેશન દ્વારા અનુદાનિત નિવાસી પ્રા.શાળામાં 150 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, માછંગ (તા. દહેગામ, જી.–ગાંધીનગર) ખાતે તારીખ 3 જુલાઈ ગુરુવારના રોજ શ્રી સયા ફાઉન્ડેશન, આંતરિક સ્ટાફ અને…

એર ઇન્ડિયા અને બોઇંગની મુશ્કેલી વધશે, પીડિત પરિવાર કોર્ટ જવાની તૈયારીમાં

12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં એક મુસાફરને બાદ કરતા વિમાનમાં સવાર તમામ મુસાફર…

અમદાવાદ: જગન્નાથ રથયાત્રામાં બાળકોના પુનર્મિલન માટે FFWC અને પોલીસ વિભાગની સંયુક્ત પ્રસંશનીય કામગીરી

સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલવ મહીલા સેલ ના એડીજીપી અજય ચૌધરી અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક,અમદાવાદ મહિલા એસપી હિમાલયા જોષી,…

અમદાવાદ : જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસજી મહારાજને જગદગુરુની પદવી એનાયત

અમદાવાદમાં યોજાયેલી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની. અષાઢી બીજે આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે જમાલપુર…

Ahmedabad Rath Yatra 2025: મુખ્યમંત્રી પટેલે રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, અમિત શાહે મંગળા આરતી કરી

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચુક્યું છે. રસ્તાઓ પર ભગવાનના દર્શન કરવા માટે થઇને ભક્તો વહેલી સવારથી ગોઠવાઇ…

- Advertisement -
Ad image