વિશેષ

આવતીકાલે તુલસી વિવાહ, જાણો શું છે ધાર્મિક મહત્ત્વ

હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે ભગવાન વિષ્ણુ…

By Chintan Suthar
- Advertisement -
Ad image

અયોધ્યામાં દીપોત્સવ 500 વર્ષના અંધકાર પર આસ્થાનો વિજય – યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં નવમા ભવ્ય દીપોત્સવ નું ઉદ્ઘાટન ભગવાન રામ અને માતા સીતાના પ્રતીકાત્મક "રાજકોષ" દ્વારા કર્યું હતું. આ…

અમેરિકાને લઈ મોદી સરકારનો મોટો નિર્ણય, આ સેવા ફરી શરૂ કરી

ભારત અને અમેરિકાના વેપારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ અને સકારાત્મક વળાંક આવ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળમાં લાદવામાં આવેલા નવા ટેરિફ…

નવરાત્રિ અમદાવાદ મેટ્રોને ફળી, 14 લાખથી વધુ મુસાફરોએ કરી સવારી

અમદાવાદ શહેરમાં આ વર્ષની નવરાત્રિ ખાસ રહી. શહેરના ગરબા મેદાનોમાં લોકોની ભીડ સાથેસાથે, અમદાવાદ મેટ્રો રેલે પણ આ તહેવાર દરમિયાન…

જામનગરના યુવકે લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું

જામનગરના યુવકે પોતાની ટીમ સાથે લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો, સતત હિમવર્ષા વચ્ચે…

ગુજરાત સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને આપી દિવાળીની ભેટ

કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકારે પણ કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારો ને ધ્યાનમાં રાખીને…

આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ, જાણો સૂતક કાળ અને તે ક્યારે સમાપ્ત થશે સહિતની વિગત

આજે રવિવાર એટલે કે 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં…

- Advertisement -
Ad image