ભારત

એરસ્ટ્રાઈક બાદ એલર્ટ, અનેક ફ્લાઇટ્સ કેન્સલ

ભારતીય સેનાએ અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ…

ઓપરેશન સિંદૂર : ભારતનો પ્રહાર, પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે રાત્રે 1 વાગ્યા બાદ પાકિસ્તાન પર મોટો પ્રહાર કર્યો હતો.…

શું ખરેખર બંધ થઈ રહી છે 500 રૂપિયાની નોટ? RBI શું કહે છે આ વિશે…

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે…

ભારત-પાકિસ્તાન ટેન્શન વચ્ચે દેશભરમાં વાગશે સાઈરન, નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સીમા પર કાર્યવાહી કરવા તૈયારીઓ કરી (India-Pak Tension) રહી…

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનું વધુ એક મોટું પગલું

પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. ત્યારે પાકિસ્તાનને પાઠ…

રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બહાર કાઢો, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી…

- Advertisement -
Ad image