ભારત

હૈદરાબાદમાં ભીષણ આગમાં 17 લોકોના મોત

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભીષણ આગની ઘટનામાં 17 લોકો ભડથુ થઇ ગયા છે. મૃત્યુ પામેલા લોકોમાં આઠ બાળકોનો પણ સમાવેશ થાય…

મોદી સરકારે હવે વિચારવાની જરૂર! ટ્રમ્પે એપલનું ભારતમાં પ્રોડક્સન ન કરવા આપી સલાહ

છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફને લઈ ભારે ચર્ચામાં છે. સાથે જ અમેરિકન ફર્સ્ટની નીતિ મુદ્દે તેમણે…

તિબેટ, નેપાળ અને ભારતમાં ભૂકંપના આંચકા, લોકોમાં ડરનો માહોલ

ભારતના પડોશી દેશ નેપાળ અને તિબેટમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે 2 કલાક 40 મિનિટની આસપાસ તિબેટમાં…

આતંકીસ્તાન પાકને IMFએ કરી મદદ, ભારતે નોંધાવ્યો સખત વિરોધ

ભારતના ઓપરેશન સિંદૂરથી રઘવાયું બનેલું પાકિસ્તાન સતત ભારત પર હુમલાનો પ્રયત્ન કરી રહ્યું છે. આતંકવાદીઓનો ઉછેર કરનારા અને તેનો બચાવ…

તુર્કીયેના ડ્રોનથી પાકિસ્તાને કર્યો હતો હુમલો : ભારત

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો,…

ભારતની આ બે બહાદુર દીકરીઓએ આપી ઓપરેશન સિંદૂરની માહિતી

ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હુમલો કર્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં અને આતંકવાદીઓ પાસેથી બદલો લેવા…

- Advertisement -
Ad image