ભારત

શું ખરેખર બંધ થઈ રહી છે 500 રૂપિયાની નોટ? RBI શું કહે છે આ વિશે…

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે…

ભારત-પાકિસ્તાન ટેન્શન વચ્ચે દેશભરમાં વાગશે સાઈરન, નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સીમા પર કાર્યવાહી કરવા તૈયારીઓ કરી (India-Pak Tension) રહી…

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનું વધુ એક મોટું પગલું

પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. ત્યારે પાકિસ્તાનને પાઠ…

રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બહાર કાઢો, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી…

BSFની કાર્યવાહી, રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાન રેન્જર ઝડપાયો

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ…

‘ઇસ્લામ આવા આતંકી હુમલાઓ શીખવતો નથી’, ભારતને મળ્યો આ દેશનો સાથ

જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમને…

- Advertisement -
Ad image