ગુજરાત

શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર

સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી કરવામાં આવી હતી.…

દબાણ ભલે ગમે તેટલું હોય, ભારત તેની શક્તિ વધારતું રહેશે : મોદીનો હૂંકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી હરિદર્શન ચાર રસ્તા પહોંચ્યા હતા. અહીંથી…

માતા-પિતા સાવધાન!, લિફટમાં ફસાઈ જતા 5 વર્ષના બાળકનું મોત

નવસારીના વિજલપોર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે, નિરવ એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી કરૂણ મૃત્યુ થયું…

અમદાવાદમાં વધુ એક યુવકની જાહેરમાં હત્યા, શહેરીજનોમાં ભયનો માહોલ

અમદાવાદમાં ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર હોય તેવું લગાતું જ નથી! કારણ કે, ફરી એકવાર ક્રુર હત્યા થઈ હોવાની…

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી ૧૬મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. માંજલપુર ઈવા મોલ…

સાબરમતી અચેરમાં આવેલ તીર્થભૂમિ ફ્લેટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

અમદાવાદ સહિત ગુજરાતભરમાં 16 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણના જન્મોત્સવનો પાવન પર્વ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા અચેર…

- Advertisement -
Ad image