ગુજરાત

શ્રી સયા ફાઉન્ડેશન દ્વારા અનુદાનિત નિવાસી પ્રા.શાળામાં 150 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, માછંગ (તા. દહેગામ, જી.–ગાંધીનગર) ખાતે તારીખ 3 જુલાઈ ગુરુવારના રોજ શ્રી સયા ફાઉન્ડેશન, આંતરિક સ્ટાફ અને…

એર ઇન્ડિયા અને બોઇંગની મુશ્કેલી વધશે, પીડિત પરિવાર કોર્ટ જવાની તૈયારીમાં

12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં એક મુસાફરને બાદ કરતા વિમાનમાં સવાર તમામ મુસાફર…

સાયબર ક્રાઈમ અવરનેસ અંગેના કાર્યક્રમનું કરાયું આયોજન

લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવરનેસ-૨૦૨૫ ના નિષ્ણાત પૂર્વેશ સોની (ઈન્ટરનેશનલ ઈથિકલ હેકર, ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટીગેટર, સાયબર ક્રાઈમ એક્સપર્ટ) દ્વારા ગોદરેજ ગાર્ડન…

અમદાવાદ: જગન્નાથ રથયાત્રામાં બાળકોના પુનર્મિલન માટે FFWC અને પોલીસ વિભાગની સંયુક્ત પ્રસંશનીય કામગીરી

સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલવ મહીલા સેલ ના એડીજીપી અજય ચૌધરી અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક,અમદાવાદ મહિલા એસપી હિમાલયા જોષી,…

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રહેણાંક મકાનોના…

અમદાવાદ : જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસજી મહારાજને જગદગુરુની પદવી એનાયત

અમદાવાદમાં યોજાયેલી ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની. અષાઢી બીજે આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે જમાલપુર…

- Advertisement -
Ad image